Tuesday, November 12, 2019

શુક્લતીર્થ ગામે કારતક સુદ પૂર્ણિમાનો મેળો









                                                                                                                                                                           
શુક્લતીર્થ એ એક નર્મદા કિનારે આવેલું મહાન તીર્થ છે ત્યાં કારતક સુદ પૂનમનો મેળો ભરાય છે.તે ખુબ જ પવિત્ર અને આહલાદક છે.તીર્થયાત્રીઓ ખુબ જ પ્રમાણમાં તેનો લાભ લે છે તે અંગે કેટલીક માહિતી નો લેખ મળતા અહીં પ્રસ્તુત કર્યો છે.શુક્લતીર્થમાં બાળપણના કેટલાક વર્ષોના સંસ્મરણો છે,એટલે તે તીર્થ માટે અપાર ભાવ સાથે સહુ વાચક મિત્રોને મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.



No comments:

Post a Comment