Tuesday, October 8, 2019

વિજયા દશમી ની શુભ કામનાઓ

વિજયા દશમી ની શુભ કામનાઓ 







પ્રિય વાચક મિત્રો ,

"મોગરાનાફૂલ બ્લોગ" વતી વિજયાદશમી (દશેરા)ની આપ સહુ વાચક મિત્રોને કુટુંબ સહીત હાર્દિક શુભ કામનાઓ 

મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.

કેટલીક શુભ વાતો.


દશેરાના દિવસે જો નીલકંઠ પક્ષીને જોવામાં આવે તો તેને શુભ કહેવામાં આવે છે.આ નીલકંઠ પક્ષીના કહેવાય છે કે ભગવાન શ્રીરામે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરવા જતા પહેલા દર્શન કર્યા હતા અને વધ કર્યા પછી જયારે બ્ર્હમ હત્યા કર્યાના નિવારણ માટે અનુજ લક્ષમણ સહીત શિવજીની પુંજા આરાધના કરી હતી .ત્યારે શિવજીએ નીલકંઠ પક્ષીના રૂપમાં આવી પૃથ્વી પર દર્શન આપ્યા હતા.આવી રીતે નીલકંઠ પક્ષીના દર્શન વર્ષોથી શુભ માનવામાં આવ્યા છે.

No comments:

Post a Comment