Monday, January 2, 2017

કામદેવ અને રાસલીલા


કામદેવ અને રાસલીલા 


જ્યારે કામદેવ કૃષ્ણ સામે ઉપસ્થિત થયો ત્યારે તેણે ભગવાન સાથે યુદ્ધ ની માંગણી કરી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું આવો પ્રયત્ન તે શિવજી પાસે પણ કર્યો હતો તો તેણે કહ્યું તે વખતે હું ખોટા માણસ પાસે ઉપસ્થિત થયો હતો અને તેઓ સદાય સમાધિસ્થ રહેતા એટલે હાર્યો ,તો શ્રી કૃષ્ણે કહ્યું તો રામજી સામે શું થયું તો કહ્યું રામવતારમાં તમે એક પત્નીત્વ અને મર્યાદા પુરુષોત્તમ હતા એટલે યુદ્ધ શક્ય ન હતું તો ભગવાને કહ્યું તો અત્યારે શું છે,તો કામદેવ બોલ્યો પ્રભુ અત્યારે તમો ઘણી પત્નીઓના પતિ છો અને ગોપ ગોપીયો સાથે રાસ લીલા કરો છો એટલે યુદ્ધનું સાનુકૂળ વાતાવરણ છે,માટે હું અહીં આવ્યો છું તો શ્રી કૃષ્ણે કહ્યું તો તેનો પણ લાવો લઇ જો,આ પછી રાસમાં કામદેવે ઘણા બાણ માર્યા પણ રાસમાં એટલી પવિત્રતા હતી કે તેને હારવું પડ્યું,રાસમાં ભગવાન જોડાયા નહોતા કેમકે રાધારાણીની રાહ જોવાતી હતી ,આવી હતી ભગવાનની લીલા,જ્યાં સદાય પવિત્ર સબંધો હતા,એ રાસની કેટલીક ઝલક

હે વ્રજ રંગન,દેવકીનંદન,હે,વ્રજવાસી,કૃષ્ણ મુરારી,
હે મનમોહન ,હે કૃષ્ણ મુરારી,ગોવિંદ વલ્લભ,હે ગિરધારી,
આઓ રાસ રચાઓ ગિરધર ,આઓ રાસ રચાઓ ગિરધર.

હો રાધારાણી બુલાઈ રહી આઓ જી સંગ રાધાકે રાસ રચાઓજી,(૨)
માખણચોર હૈ,રાસ રચૈયા,(૨) કામલીવાલે કૃષ્ણ કનૈયા,
ગોકુલવાલે ગૈયા ચરૈયા,મથુરા વૃન્દાવનકા બસૈયા,
હે કામેશ્વર,હે અખિલેશ્વર,હો રાધારાની બુલાઈ રહી...............

હે લીલાધર હે યોગેશ્વરનટવર નાગર હે કમલેશ્વર,
દ્વારકાધીશ ,ચંદ્ર મોહેશ્વર,હે પ્રાણેશ્વર,હે રાધેશ્વર
હે પરમેશ્વર,હે રાધેશ્વર,  ,હે યોગેશ્વર,
ધમકી આરતી ,ઉનકો ભાતી,રાધારાની બુલાઈ રહી............

મોતી ઐસે મોહ કે વિહારી,ચિત્તચોર હૈ નૈંન  વિહારી,
હે મોહનજીને મોહી વ્રજબાલા,શ્યામ વર્ણી મુખ નયન વિશાલા,
કાનન કુંડલ,મોર મુકુટ સોહે,કંઠમેં માલાકી રાજત સુરત
રાધારાની  બુલાઈ રહી.......

જય શ્રી કૃષ્ણ.

No comments:

Post a Comment