ચૈત્રી નવરાત્રની શુભકામનાઓ
પ્રિય વાચક મિત્રો
મોગરાના ફૂલ તરફથી આપ સહુને કુટુંબ સહીત ચૈત્રી નવરાત્રની શુભકામનાઓ માતાજી સહુ ઉપર અવિરત કૃપા કરે તેવી મનોકામના સાથે
મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.
વાચક મિત્રો, મોગરાના ફૂલ બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે.વિધ વિધ ગુજરાતી સામગ્રી આ બ્લોગમાં રજુ કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવે છે.આ બાબતને ધ્યાનમાં લઇ આપની કૉમેન્ટ્સ જરૂર આપશો જેથી આપની પસંદગીનું લખાણ પણ મૂકી શકાય,ભૂલ ચૂકને માફી આપી સતત પ્રેમથી સ્વીકારી આપના ગમા અણગમાથી અમને વાકેફ કરશો,આભાર સાથે મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ. If you like paintings please visit my http://www.ompaintingblog.com/ Thanks.
નાનું નાજુક આ ઘર …
family
નાનું નાજુક આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે (૨)
જાળવીને કરજો જતન પ્રભુએ મને રહેવા આપ્યું છે .
ભવના ફેરામાં ફરતા રે ફરતા,
ભૂલ ભુલવણીમાં રસ્તે રઝળતા
મોંઘુ મળ્યું છે આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે
એવી કારિગળી કરી પ્રભુએ
વિચાર પામતા પાર ન પામીયે
એવો આ ચણનારો ચતુર,પ્રભુએ મને રહેવા આપ્યું છે
નવ નવ દરવાજે મેલ્યા છે જાળીયા
જાણીયે ઝાળીયે રેશમના પડદા
ઘટમાં બિરાજે ઘડનાર, પ્રબુએ મને રહેવા આપ્યું છે.
ત્રિલોકનો નાથ આ ઘરનો માલીક છે
વહીવટ કરવો એ તારે રે હાથ છે
હિસાબ એ માંગશે જરૂર, પ્રભુએ મને રહેવા આપ્યું છે
ભક્તિના ભાવનો ઓટ ચઢાવજો
રામનામ મંત્રનો રંગ લગાવજો
સત્સંગનો કરજો શણગાર, પ્રભુએ મને રહેવા આપ્યું છે.
કાયમ નથી વસવાટ આ ઘરમાં
ખાલી કરવાની નોટિસૂ આવશે
કરી ચિંતા લેવી વિદાય, પ્રભુએ મને રહેવા આપ્યું છે.
જય શ્રી કૃષ્ણ.
જો લેખ લિખે હૈ
જો લેખ લિખે હૈ કર્મોમેં ઇસ લેખકે આગે કોઈ નહિ,
સચ બાત હૈ યે દુનિયાવાલો, સંસારમેં અપના કોઈ નહિ.
સીતાકે રામ રખવાલે થે, જબ હરણ હુઆ તો કોઈ નહિ
જો લેખ લિખે …….
દ્રૌપદીકે સાથ પાંચ પાંડવ થે, જબ ચીર હરા તો કોઈ નહિ
જો લેખ લિખે ….
દ્શરથકે ચાર દુલારે થે જબ પ્રાણ તજે તબ કોઈ નહિ
જો લેખ લિખે ….
રાવન ભી શક્તીશાલી થા જબ લંકા જલી તબ કોઈ નહિ
જો લેખ લિખે ….
લક્ષ્મણ ભી વીર યોદ્ધા થા જબ શક્તિ લગી તબ કોઈ નહિ
જો લેખ લિખે …….
શ્રી કૃષ્ણ સુદર્શન ધારી થે જબ તિર લગા તબ કોઈ નહિ
જો લેખ લિખે ……,
જય શ્રી કૃષ્ણ .